અમદાવાદ : મનીષ સિસોદિયાનો આવતીકાલથી પ્રચંડ પ્રચાર, 6 દિવસની કરશે યાત્રા...
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે જેને લઈ આમ આદમી પાર્ટીએ હાથમાં પાણીની પોટલી લઈ વિરોધ નોંધાવ્યો હતો
CM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.
કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા મોરચા સમાન આમ આદમી પાર્ટી પણ સજ્જ થઈ છે.
રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારને ઘેરવા હવે આપ સક્રિય થઇ છે તેના ભાગરૂપે 15 મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળીનુ આંદોલન શરૂ કરવા જઈ રહી છે.