ગુજરાત અમદાવાદ : મનીષ સિસોદિયાનો આવતીકાલથી પ્રચંડ પ્રચાર, 6 દિવસની કરશે યાત્રા... રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મનીષ સિસોદિયા રાજ્યમાં કરશે મેરેથોન યાત્રા, યાત્રા સૌરાષ્ટ્રથી શરૂ થશે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે By Connect Gujarat 13 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત હોવાનો AAP દ્વારા આક્ષેપ... સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે જેને લઈ આમ આદમી પાર્ટીએ હાથમાં પાણીની પોટલી લઈ વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 28 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી CM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે. By Connect Gujarat 26 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, "આપ"ની સરકાર આવશે તો 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનું એલાન કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ By Connect Gujarat 21 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાતની જનતાને સસ્તી વીજળી મળે તે મુદ્દે AAP આવ્યું મેદાને... વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા મોરચા સમાન આમ આદમી પાર્ટી પણ સજ્જ થઈ છે. By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી પહેલા AAPના એલાનથી વધશે સરકારનું ટેન્શન... રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારને ઘેરવા હવે આપ સક્રિય થઇ છે તેના ભાગરૂપે 15 મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળીનુ આંદોલન શરૂ કરવા જઈ રહી છે. By Connect Gujarat 13 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : ઉટેલિયા સ્ટેટના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા મંત્રી આપમાં જોડાયા આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે. By Connect Gujarat 11 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : AAP પ્રદેશ અધ્યક્ષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યા "માજી બુટલેગર" ગુજરાતમાં ભાજપના શાસનને 27 વર્ષ થયા છે, અને આ વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાઈ રહ્યો છે By Connect Gujarat 07 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn