અમદાવાદ: પોલીસ સુધરી જાય નહીં તો હવે તમારું ઇન્વેસ્ટિગેશન કરી તમે જે તોડ કરો છે તે પુરાવા સાથે આપીશું: આપ
ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે હવે જો અમારી સભાઓને મંજૂરી નહીં મળે તો ન છૂટકે પોલીસ પરમીશન વગર સભા કરીશું
ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે હવે જો અમારી સભાઓને મંજૂરી નહીં મળે તો ન છૂટકે પોલીસ પરમીશન વગર સભા કરીશું
આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા
આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ
મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત ભાવનગરમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.
મનીષ સીસોદિયા એ સરકારી શાળાઓની મુલાકાત બાદ કહ્યું શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ.