ભરૂચ: આશાવર્કરોએ વિવિધ પડતર પ્રશ્ને તંત્રને પાઠવ્યું આવેદનપત્ર, ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરવાની માંગ
ઇન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ મા ગણી પગાર અને ભથ્થું આપી લઘુમન વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું
ઇન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ મા ગણી પગાર અને ભથ્થું આપી લઘુમન વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું
દેવભૂમિ દ્વારકામાં ઓનલાઇનની વધારાની કામગીરીનું ભારણ પણ આશાવર્કરો પર નાખવામાં આવ્યું છે. જેના કારણે બહેનો માટે કામગીરી મુશ્કેલરૂપ બની રહી છે..
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે...
દ્વારકના વસઈ ગામે એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે.જે અંગેના સર્વેનું કામ શરૂ થતા ખેડૂતોની જમીન એરપોર્ટમાં સમાવિષ્ટ સામે તેમણે વિરોધ નોંધાવ્યો
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરેલી ધરપકડ બાદ આપણા કાર્યકરો અને આદિવાસી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામીત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું