ભરૂચ ભરૂચ: મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી ! ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા By Connect Gujarat Desk 21 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસ દ્વારા મારી માટી-મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો By Connect Gujarat 14 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ શહેરનો માહોલ "તિરંગામય" બન્યો, જનમાર્ગો દેશભક્તિના રંગે રંગાયા... સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે. By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રમતવીરો હાથમાં તિરંગો લઈને 5 KM દોડ્યા... હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના રમતવીરોએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધી હાથમાં તિરંગો લઈને 5 કિલોમીટર લાંબી દોડ પૂર્ણ કરી હતી. By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા By Connect Gujarat 10 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : હર ઘર તિરંગા અભિયાન, કંદોઈઓએ તિરંગા રંગની મીઠાઈ બનાવી અભિયાનમાં આપ્યું પોતાનું યોગદાન આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા મીઠાઈની માંગ, તિરંગા કલરમાં બરફી અને કેકે આકર્ષણ જમાવ્યું By Connect Gujarat 03 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો નંદેલાવ ગામેથી પ્રારંભ કરાયો રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદેલાવ ગામેથી આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn