અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક પુરઝડપે જતી ટ્રકની અડફેટે રાહદારીનું મોત
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો
વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 7 લોકોના મોત નીપજ્યાં
શુક્રવારે સવારે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં બાંધકામાધીન સરકારી શાળાની બાલ્કની તેમના પર પડતાં એક કિશોરીનું મોત થયું અને બીજી ઘાયલ થઈ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,
ટ્રકના પાછળના ભાગે બાઈક અથડાતા 18 વર્ષીય યુવાન યાહ્યા પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે પાછળ બેઠેલા મિત્ર શાલીન પટેલને નાની-મોટી ઇજાઓ થઈ
ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરું મોત નીપજ્યું