ભરૂચ : રાજપારડી નજીક માર્ગ અકસ્માતમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું કરૂણ મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું......
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું......
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા
અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર યુવકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે જુદા જુદા વાહનોને ટક્કર મારતા 10 લોકોના મોત નિપજ્યા હતા,જ્યારે 40 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું,જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચના દહેજથી પણીયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
વલસાડ શહેર તથા જીલ્લામાં આગ લાગવા સહિત અકસ્માતની અલગ અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી,
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું