દિવાળીના તહેવાર દરમ્યાન આગ-અકસ્માતના બનાવોને પહોચી વળવા 108 ઈમરજન્સી સેવા વધુ સજ્જ, એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો...
દિવાળી દરમ્યાન આગ-અકસ્માતના બનાવોમાં થાય છે વધારો, 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું આગોતરું આયોજન
દિવાળી દરમ્યાન આગ-અકસ્માતના બનાવોમાં થાય છે વધારો, 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું આગોતરું આયોજન
વાહનોના ભારણના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો, અકસ્માતોના કારણે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે.બાઈક પર સવાર બે યુવકોને અજાણ્યા વાહનચાલકે ટકર મારતા બન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો,
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.