Connect Gujarat

You Searched For "Acharya Devvrat"

સાબરકાંઠા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો...

21 April 2024 12:01 PM GMT
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો

ભાવનગર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પી.એમ.સુરજ પોર્ટલનું લૉન્ચિંગ કરાયું

14 March 2024 7:22 AM GMT
રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM - SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે.

ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 28 ફેબ્રુઆરીએ નેત્રંગની મુલાકાતે, ચાસવડ ખાતે ખેડૂતો સાથે કરશે વાર્તાલાપ

20 Feb 2024 6:23 AM GMT
આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.

પાટણ : વિધાનસભા અધ્યક્ષના પિતા સ્વ. લગધીરભાઈ ચૌધરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

5 Dec 2023 12:25 PM GMT
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જામનગર : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 28મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત...

25 April 2023 12:04 PM GMT
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.

સાબરકાંઠા: હિંમતનગર ખાતે સાબરડેરીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

7 April 2023 10:15 AM GMT
આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે.

કરછ: ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

7 April 2023 9:30 AM GMT
લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકાપર્ણ કર્યું

જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું ખેડૂતોને વિશેષ માર્ગદર્શન...

14 March 2023 10:27 AM GMT
એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ : આદિવાસી સંસ્કૃતિને જાણવા-માણવાનો ઉત્તમ અવસર એટલે “ડાંગ દરબાર”, આવતીકાલથી થશે પ્રારંભ...

1 March 2023 1:29 PM GMT
ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે.

ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવવ્રતની કુલપતિ નિમણૂંક એકતાના સૂત્રથી બંધાઈને કાર્ય કરીએ...

22 Oct 2022 6:25 AM GMT
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

ગુજરાત વિદ્યાપીઠ બદલશે ઇતિહાસ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનશે નવા કુલપતિ...

12 Oct 2022 10:59 AM GMT
ગુજરાત વિદ્યાપીઠને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કદાચ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસની આ સૌથી મોટી વાત કહી શકાય તેમ છે.