અમદાવાદ: વકીલના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 22 લાખના માલમત્તાની ચોરી
વકીલ પરિવાર સાળંગપૂર દર્શન કરવા ગયો હતો, પાલડી પોલીસે તપાસ શરૂ કરી.
વકીલ પરિવાર સાળંગપૂર દર્શન કરવા ગયો હતો, પાલડી પોલીસે તપાસ શરૂ કરી.
પી.એમ.મોદીના હસ્તે કરાયો હતો પ્રારંભ, મેન્ટેનન્સ માટે માલદીવ મોકલાયેલ પ્લેન હજુ પરત આવ્યું નથી.
132 ફૂટ રિંગરોડ પર BRTSની ટક્કરે મોપેડ ચાલકનું મોત, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી.
હોટલમાં સગીરા સાથે 3 નરાધમે આચર્યું દુષ્કર્મ, ચાંદખેડા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પડ્યા.
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફર્યા.
ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં વિવાદનો મામલો, બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો.