અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર
ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.
ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી 20 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આમાંથી 8 એવા છે જેમની ઓળખ પહેલા દિવસે જ થઈ ગઈ હતી અને DNA જરૂરી નહોતું. જ્યારે 12 મૃતદેહોનો DNA રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, પુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
ગુજરાતના અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.
અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારની બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે.