ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે.અનેક સમાજ દ્વારા પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરવામાં આવી રહ્યા છે
વસ્ત્રાપુર વિસ્તારના ફ્લેટમાં ચાલી રહી હતી મહેફિલ, પોલીસે દારૂની મહેફિલ માણી રહેલ 11 લોકોની કરી અટકાયત
અમદાવાદમાં નકલી પોલીસ અને નકલી પત્રકારે તોડ કરવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં રૂપિયા 25 હજાર લેવા પહોચ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છેલ્લા એક મહિનામાં 79 લોકો સામે રખડતાં ઢોર મુકવા બાબતે કેસ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચુક્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામશે ત્રિકોણીયો જંગ, ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને મામલો ગરમાયો