અમદાવાદ:અર્બન-20 બેઠક, વિદેશી પ્રતિનિધિઓએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત
અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતા વ્યક્તિની પાવડા વડે હત્યા કરી અજાણ્યો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.
પ્રથમ વખત અર્બન-20 બેઠક યોજાઈ રહી છે જેમાં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી
આ અવસરે ભારતના G-20 શેરપા અમિતાભ કાંત, G-20 રાષ્ટ્ર સમૂહના પ્રતિનિધીઓ તેમજ શેરપા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત એસીબીએ અમદાવાદમાં જીએસટીના નાયબ કમિશનર વતી રૂ. 2.37 લાખની લાંચ લેતા વચેટિયાને રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદમાં પહેલીવાર યોજાય રહેલ અર્બન 20માં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સ દ્વારા વિવિધ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવામાં આવી હતી.
વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે