ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતા જોડાયા
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
ઇસ્કોન મંદિર સંકુલમાં વસવાટ કરતા સાધુ-સંતો માટે સૌપ્રથમ વાર નવા બારકોડ રેશનકાર્ડના ફોર્મ ભરાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર મારુતિનંદન ભવન ખાતે ચિત્ર કલાકાર સીમા પટેલના પેંટીંગનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.
અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે