અમદાવાદ:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કેસરિયા રેલીમાં જોડાયા,જુઓ લોકોનો કેવો મળ્યો પ્રતિસાદ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર જન આશીર્વાદ કેસરિયા રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર જન આશીર્વાદ કેસરિયા રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
પાસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સરકારે હજી સુધી 4 માંગણી સ્વીકારી નથી તેમજ હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને અઢીસો કરોડ જેટલી પ્રોપર્ટી બનાવી દીધી છે
રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે.
રિવરફ્રન્ટ ખાતે "રન ફોર વોટ" મેરેથોનનું આયોજન, લોકો અચૂક મતદાન કરે તે માટે તંત્રએ અપીલ કરી
અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે
આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરનાર પ્રવિણ વકીલ હરિદ્વારમાં સાધુના વેશમાં ફરતો હોવાની બાતમી મળતા ગુજરાત ATSએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.