સુરેન્દ્રનગર : બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને શિમલાના જુબ્બલના ચોરી કેંચી વિસ્તારમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસ ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીકથી પસાર થતા કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર ધડાકાભેર ભટકાયુ હતું
સાબરકાંઠાના જિલ્લામાં ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,જેના કારણે ટ્રક નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજયું હતું.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું,ભૂતમામાની ડેરી નજીક અકસ્માત સર્જાયો
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર શનિવાર, 15 જૂનના રોજ સવારે 11 વાગ્યે એક ટેમ્પો ટ્રાવેલર કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયા હતા, જ્યારે 12 ઘાયલ થયા હતા
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મીની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની બસમાં 25 શ્રદ્ધાળુઓ સવાર હતા.