ભરૂચ અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મંદિરે શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા... માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ: વાંચો ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે 64 નારી શક્તિઓએ માઁ અંબાને ધરવ્યો 56 ભોગનો પ્રસાદ... 56 ભોગનો પ્રસાદ માઁ અંબાને ધરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 64 નારી શક્તિઓએ માઁ અંબાના મંદિરના શિખર પર ઘજા પણ અર્પણ કરી હતી By Connect Gujarat 10 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : અંબાજી મંદિર-ગુરુ દત્તાત્રેય શિખર પર ઊમટ્યું ઘોડાપૂર,પર્વત તરફ વળ્યો યાત્રિકોનો પ્રવાહ ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: નુતનવર્ષની હર્ષોઉલ્લાસભેર ઉજવણી,પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો By Connect Gujarat 14 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : PM મોદીએ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું, ધરી વિકાસ કાર્યોની ભેટ... વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો, By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંબાજી મંદિરમાં વિષા યંત્રની વિશેષ પૂજા, અવિરત પણે પાણી વહી રહ્યું હોવાની માન્યતા અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. By Connect Gujarat 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં આ આરતીની રચના થઈ હતી ! જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી. By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn