બનાસકાંઠા : ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ દેવ દિવાળી-કાર્તિકી પૂનમ નિમિત્તે અંબાજીમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...
દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે સખી મંડળની મહિલાઓ ધજા બનાવતી થઈ ગઈ છે,
માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું.