Connect Gujarat

You Searched For "Ambaji"

સાબરકાંઠા : અંબાજી પગપાળા જનાર માઈભક્તો નહીં પડે મુશ્કેલી, જુઓ બડોલીના યુવનોની સરાહનીય કામગીરી...

16 Sep 2023 7:25 AM GMT
માઈભક્તો લાખોની સંખ્યામાં આવી ખાસ કરીને માતાજીની આરતીમાં સામેલ થઈ દર્શન-પૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લાથી પદયાત્રા સંઘનું આદ્યશક્તિ દેવસ્થાન અંબાજી ધામ માટે પ્રસ્થાન…

14 Sep 2023 12:30 PM GMT
ઉમલ્લા ગામેથી આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉમલ્લાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની તૈયારીઓ શરૂ, લાઇટિંગ સાથે ચારે કોર જોવા મળશે જળહળાટ...

12 Sep 2023 8:26 AM GMT
ગુજરાતમાં અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે, જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે.

બનાસકાંઠા : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે યોજાશે સ્પર્ધા...

2 Sep 2023 12:28 PM GMT
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ રોપ વે બંધ રહેશે, યાત્રિકો પગથિયા ચઢીને દર્શને જઇ શકશે

29 July 2023 1:40 PM GMT
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે

અમદાવાદમાં બાબા બાગેશ્વર તા.29 અને 30મેના રોજ દિવ્ય દરબાર ભરશે,એ પૂર્વે અંબાજી દર્શન કરવા પહોંચશે

27 May 2023 12:28 PM GMT
અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનીને તૈયાર, માતાજીને ધરાવ્યાં બાદ માઈભક્તોને વિતરણ કરાયો...

15 March 2023 11:09 AM GMT
અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય સરકાર દ્વારા આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો,

અંબાજીમાં પ્રસાદના વિવાદનો આવ્યો અંત, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદનું કરાશે વિતરણ

14 March 2023 9:32 AM GMT
ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે.

સાબરકાંઠા : અંબાજીમાં ચીકીના પ્રસાદ સામે VHPનો વિરોધ, VHP દ્વારા ભક્તોને મોહનથાળનો પ્રસાદ અપાયો...

13 March 2023 7:12 AM GMT
પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પ્રાંતિજ ખાતે આવેલ માઁ અંબાના મંદિર તથા બહુચર માઁના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા

અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે, રાજ્યમંત્રી મુળુ બેરાએ માઁ અંબાના દર્શન કર્યા...

4 Feb 2023 8:24 AM GMT
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે,

બનાસકાંઠા:અંબાજીમાં પોલીસ દ્વારા લોક દરબારનું કરાયુ આયોજન,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા SPની અપીલ

19 Jan 2023 7:15 AM GMT
રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજી મુકામે માતાજીના પ્રાગટય મહોત્સવ પોષી પૂનમની ભક્તિસભર માહોલમાં ઉજવણી,ભક્તોનું ઉમટ્યુ ઘોડાપૂર

6 Jan 2023 8:34 AM GMT
આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે.