ભરૂચ:આમોદમાં રામદેવજી મંદિરે ભાદરવા સુદ નોમની ઉજવણી,મંદિરે નેઝા ચઢાવવામાં આવ્યા
દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે.શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં મંદિરે ધજા ચઢાવવામાં આવે છે.તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે