ભરૂચ: આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો બન્યો ઉજ્જડ, નગરપાલિકાની બેદરકારીના આક્ષેપ
ભરૂચના આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો નગરપાલિકાની જાળવણીના અભાવે ઉજ્જડ બની ગયો છે ત્યારે બગીચાની વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે
ભરૂચના આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો નગરપાલિકાની જાળવણીના અભાવે ઉજ્જડ બની ગયો છે ત્યારે બગીચાની વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે
ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં 16 વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.
ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી