અમરેલી : જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે નીકળી શોભાયાત્રા, ભજન-સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા
દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા
દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા
નગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે..
બાબરામાં રહેતા વાલ્મિકી સમાજના આગેવાનના પુત્રના સ્કૉલરશીપ ફોર્મમાં પાલિકા પ્રમુખે સહી કરી ન દેતા વાલ્મિકી સમાજમાં રોષ
ધારીમાં પતિ સાથે ઝઘડાની રીસ રાખી આરોપીએ પત્નીનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.