અમરેલી: સાધ્વીની હત્યા કરનાર આરોપી ઝડપાયો,આશ્રમની જમીન પચાવી પાડવા રચ્યું હતું ષડયંત્ર
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં આશ્રમની જમીન પચાવી પાડવા મામલે સાધ્વીની છરી જેવા તીક્ષણ હથિયારીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં આશ્રમની જમીન પચાવી પાડવા મામલે સાધ્વીની છરી જેવા તીક્ષણ હથિયારીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
અમરેલી જિલ્લાના બજારોમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો છે, ત્યારે બાબરા શહેરની ગઢવાળી ગલીમાં 2 આખલાઓ વચ્ચે ઘર્ષણ
રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે.
દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા
નગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે..
બાબરામાં રહેતા વાલ્મિકી સમાજના આગેવાનના પુત્રના સ્કૉલરશીપ ફોર્મમાં પાલિકા પ્રમુખે સહી કરી ન દેતા વાલ્મિકી સમાજમાં રોષ
ધારીમાં પતિ સાથે ઝઘડાની રીસ રાખી આરોપીએ પત્નીનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા