અમરેલી : મનોરોગી દીકરીઓએ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના થકી ભાવનાત્મક સંદેશ વહેતો કર્યો...
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.
રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.
મૃતક યુવાને 6 માસ પહેલા જ તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમરેલી જિલ્લાના 48 પરીક્ષા કેન્દ્ર ઉપર 550 જેટલા વર્ગખંડોમાં 13 હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.
યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો
40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે
અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે