અમરેલી : માદરે વતનનું ઋણ ચૂકવવા સુરતના ઉદ્યોગપતિનો 1-2 નહી પણ 22 ચેકડેમો સ્વખર્ચે બાંધવાનો ધ્યેય...
માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે
માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે
અમરેલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લોકોની પીડાની જાણે કાંઇ પડી ન હોય તેમ મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે
અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કોરોનાને પહોચી વળવા સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અનેક ગામડાઓમાં જળસંચય ક્ષેત્રે "શાંત ક્રાંતિ" થઈ રહી છે, જ્યાં નાગરિકો દ્રઢ ઈચ્છાશક્તિ અને હકારાત્મક અભિગમના સહારે પોતાનું ભાગ્ય ઘડી રહ્યા છે.
40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે
જીલ્લા પોલીસ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.