ભાવનગર:આંગણવાડી બહેનોએ થાળી નાદ કરી વિરોધ દર્શાવ્યો, પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
અહીં ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. શૂન્યથી 5 વર્ષના બાળકનું વજન ઊંચાઈના સપ્રમાણ હોય તેવા ધ્યેય સાથે આંગણવાડીની બહેનો કામ કરે છે.
2018માં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીને 2022માં ચુકાદો આંગણવાડી સંગઠનની તરફેણમાં આવ્યો હતો.
આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે
ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું.