ભરૂચ: જંબુસરના વડદલા ગામે દીપડાએ 3 પશુઓનો કર્યો શિકાર, વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો,અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા.
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી.હેલ્થકેરના સંકયુક્ત ઉપક્રમે શ્વાનો અને ગૌ વંશને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ભારત દેશની આન, બાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
મોરોક્કોમાં 3 મિલિયન સ્ટ્રીટ ડોગ્સને મારી નાખવામાં આવશે. શેરીના કૂતરાઓને આટલી મોટી સંખ્યામાં મારવા ખરેખર આઘાતજનક છે. મોરોક્કોમાં આ 30 લાખ શ્વાનને મારવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૨૩ કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે.