અંકલેશ્વર : આકર્ષક લોભામણી લોનની લાલચ આપી ભેજાબાજોએ અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરી..!
લોનધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે, રોયલ મની & ફાઈનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ પર બેંકમાંથી વધુ લોન લઇ બેંકમાં હપ્તા સુધ્ધા ભર્યા નહોતા