ભરૂચ અંકલેશ્વર: ભાજપના સ્થાપના દિવસની જવાહરબાગ ખાતે ઉજવણી, મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેર અને નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલ જીતની ફટાકડા ફોડી ઉજવણી કરાય દીલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજ્યોત્સવને ફટાકડા ફોડી ઉજવણી કરાય By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અંકલેશ્વર : રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે સહકાર પ્રધાનની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો By Connect Gujarat 02 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા “પુષ્પાંજલિ” અર્પણ કરાઇ By Connect Gujarat 25 Sep 2020 Share Twitter Share Whatsapp LinkedIn