અંકલેશ્વર : પંચાટી બજાર શિવસાગર મંદિર પાસે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરતા પાલિકા પ્રમુખ
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 6માં વિકાસના કામોનું નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારમાં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો