અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા રૂ.30 લાખના ખર્ચે 2 નાળાનું વિસ્તરણ શરૂ કરાયુ, પદાધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ
અંકલેશ્વરના પીરામણનાકાથી નવીનગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી....
અંકલેશ્વરના પીરામણનાકાથી નવીનગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી....
1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.....
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હોસ્પિટલોના તબીબો અને તેઓના કર્મચારીઓને કે, જે જન્મ-મરણની કામગીરી અપલોડ કરવાની કરતા હોય તેવા સ્ટાફ માટે તાલીમ આપવામાં આવી
લગભગ એક દાયકા અગાઉ પાલિકાએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજ જમાં કરાવનાર લોકોના દસ્તાવેજનો ઉપયોગ કરી આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો