અંકલેશ્વર: NH 48 પરની હોટલ પર કન્ટેનરના 4 ટાયરની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર હાઇવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે કન્ટેનર ચાલકે 13 પૈકી 4 ટાયરો સાથે ડિશ મળી કુલ 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો..
અંકલેશ્વર હાઇવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે કન્ટેનર ચાલકે 13 પૈકી 4 ટાયરો સાથે ડિશ મળી કુલ 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો..
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું
અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે
છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે ત્યારે આજરોજ મોટી મશીનરી લઇ જતું ટ્રેલર ફસાઇ જવાથી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું
આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યુ પીગમેન્ટ ફેલાઈ ગયું