ભરૂચ અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર સજોદ ગામના યુવાનનું મોત ! આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની ટકકરે મોપેડ સવાર મૌલવીનું મોત, અન્ય એક યુવાનને ઇજા અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું By Connect Gujarat Desk 21 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે નેશનલ હાઇવે પર કારમાં આગ, કારચાલકનો આબાદ બચાવ કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ હવે, ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી પર છાશવારે સર્જાતા ટ્રાફિક જામથી અનેક વાહનચાલકોને હાલાકી..! ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: NH 48 પર ભૂરા રંગનું રસાયણ ભરેલ બેગ ટ્રકમાંથી રસ્તામાં પડી, હવામાં પીગમેન્ટ્સ ભળતા અન્ય વાહન ચાલકોને હાલાકી અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યુ પીગમેન્ટ ફેલાઈ ગયું By Connect Gujarat Desk 16 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકનું શીર્ષાષન, આમલાખાડી બ્રિજ નજીક ટેમ્પો પલટી ગયો ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલ્ટી ખાઈ ગયો By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર 3 પૈકી એક વ્યક્તિનું મોત ! અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નજીક નેશનલ હાઇવે પર 5 કી.મી.સુધી ટ્રાફિકજામ, વાહનોની કતારના આકાશી દ્રશ્યો ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કાર ભડકે બળી, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી. કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ચાલકે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn