અંકલેશ્વર : જીઆઇડીસીની મુક્તિ ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં કચરામાં ભીષણ આગથી નાસભાગ મચી
આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.....
પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.......
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવનાર છે. નહેર વિભાગ આ સમય દરમિયાન કેનલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે
રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ-2025’નું આયોજન કરવામાં આવ્યું