અંકલેશ્વર: નોટીફાઈડ વિસ્તારને નગરપાલિકા બનાવવાની માંગ, અભિયાન શરૂ કરાયું
હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને સરકારી વહીવટી તંત્ર તરીકે નોટીફાઈડ ઓથોરિટી વહીવટ કરે છે.
હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને સરકારી વહીવટી તંત્ર તરીકે નોટીફાઈડ ઓથોરિટી વહીવટ કરે છે.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી
સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
2 ઇસમોને નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપી પાડી 45 માર્કશીટની પ્રિન્ટ મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
સંસ્કારદીપ વિદ્યાલય ખાતે બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે હેતુથી દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા