અંકલેશ્વર : બોરભાઠા બેટ નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા અંકલેશ્વર જીઆઈડીસીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીનાં એકસપ્રેસ વેની કામગીરી ખેડૂતોનાં વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી.
ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ દૂર કરવામાં આવી હતી.
માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે. ટ્રાફિકજામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.