ભરૂચ- અંકલેશ્વરમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ, પ્રભુ શ્રી રામને અતિપ્રિય હતી જલેબી!
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો
માં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.