અંકલેશ્વર: J.B.મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો
અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.