ભરૂચ રેલવે સ્ટેશન અને અંધેરી ખાતે મહત્વની ટ્રેનના સ્ટોપેજ આપવા માટે લેખિતમાં કરાઈ રજૂઆત
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે,અને ટ્રેન,રોડ,તેમજ અન્ય શહેરમાંથી હવાઈ યાત્રા થકી લોકો ઝડપી અને સારી મુસાફરી કરે છે,
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે,અને ટ્રેન,રોડ,તેમજ અન્ય શહેરમાંથી હવાઈ યાત્રા થકી લોકો ઝડપી અને સારી મુસાફરી કરે છે,
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.નેશનલ હાઈવે પર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 4 જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું.
અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે
અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું