અંકલેશ્વર: કોર્ટ સંકુલમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર નો એન્ટ્રી, હાઇકોર્ટના પરીપત્ર બાદ લેવાયો નિર્ણય
અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે
અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો
આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાર સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સીઝન પનો ૨૧મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો.
વસંત પંચમી હિંદુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન અને વિદ્યાની દેવી માનવમાં આવે છે,
અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ની શિક્ષિકાઓ દ્વારા હેડ મિસ્ટ્રેસ મનીષા બા ગોહિલના માર્ગદર્શનથી તથા તેમના સહયોગથી પ્લેડેટ એટલે કે વન-ડે કરિક્યુલમનું આયોજન કરવામાં આવ્યું હતું.