અંકલેશ્વર: નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા !
અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર 1માં રૂપિયા 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી.
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સુયોગ લાઈફ સાઈન્સ કંપનીમાંથી એક જ સમયે મુંબઈ અને ઇન્દોરની 4 કંપનીએ એ.પી.આઈ.બલ્ક ડ્રગ્સ મંગાવ્યો હતો. કંપની દ્વારા
અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ નજીક બાઇક રેલિંગ સાથે ભટકાતા બાઈક સવાર બે યુવાન પૈકી એકનું મોત હતું જ્યારે અન્ય યુવાને સારવાર ખસેડવામાં આવ્યો છે.