અંકલેશ્વર:NH 48 પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત,પરિવારનો આબાદ બચાવ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે.
અંકલેશ્વર-ભરૂચ શી ટીમને સાથે રાખી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ જે.બી. ફાર્મા કંપનીમાં " Women Safety & Cyber Crime Awareness" બાબતે સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વર સ્થિત ગાર્ડનસીટી ખાતે આવેલ ગુજરાતી મીડિયમ સ્કૂલની બાજુમાં શ્રી ખાટું શ્યામ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવનાર છે.જે મંદિરના નિર્માણ પૂર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પુરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.