અંકલેશ્વર: GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ યોજાયા
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
દેશનું સામાન્ય બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને બેઠા છે.
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર શહેર બી ડિવિઝનના કર્મચારીઓ દ્વારા એડી.સિનિયર સિવિલ જજ & એ.સી.જે.એમ કોર્ટ અંકલેશ્વર દ્વારા NEGOTIABLE INSTRUMENT ACT 1881 મુજબ