અંકલેશ્વર: SOGની ટીમે છેલ્લા 1 વર્ષથી નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
ભરૂચ એસઓજીના પી.આઇ. એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ભરૂચ
ભરૂચ એસઓજીના પી.આઇ. એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ભરૂચ
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી અંકલેશ્વર બી ડિવિઝન
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પી.આઈ.એસ.એમ.દેસાઇને બાતમી મળી હતી કે -પાનોલી સો કોલોની પાછળ સ્મશાનની ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં કેટલાક ઈસમો પત્તા પન્નાનો હારજીત