ભરૂચ: જંબુસર પંથકના વાતાવરણમાં ફરી પલટો, કમોસમી વરસાદ વરસ્યો !
ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
આબોહવા પરિવર્તન અને તાપમાન હૃદય રોગનું જોખમ વધારી શકે છે. હા, ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું છે કે ભવિષ્યમાં હાર્ટ એટેક માટે વાતાવરણમાં ફેરફાર પણ જવાબદાર હોઈ શકે છે.
બદલાતી ઋતુના નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યને લઈને સહેજ પણ બેદરકારી ન રાખો કારણ કે બદલાતી ઋતુની સાથે આ બધી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જ્યારે સવાર ખૂબ જ ગરમ હોય છે, સાંજે ઠંડી હોય છે. આવા ઝડપી તાપમાનમાં ફેરફાર શરીર પર ખરાબ અસર કરે છે.
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણા એવા પ્લાન્ટ છે જેને શુભ માનવમાં આવે છે,
પ્રવાસીઓની પહેલી પસંદગીનું સ્થળ એટલે સાપુતારા. ગિરિમથક તરીકે ઓળખાતા સાપુતારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો