ભરૂચ: કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા યોજાયુ વિરોધ પ્રદર્શન
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બજરંગ દળને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરતા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.
અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે.
બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી