અમદાવાદ અમદાવાદ: બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળુ બાળી કર્યો વિરોધ,જુઓ શું છે કારણ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય... By Connect Gujarat 30 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રામનવમી નિમિત્તે બજરંગ દળ દ્વારા તવરાથી ઝનોર સુધી ભવ્ય બાઈક રેલી યોજાય… આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 30 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અંબાજી મંદિરના પ્રસાદના વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું... અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે. By Connect Gujarat 13 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ધર્માન્તરણ, લવ-જેહાદ સહિતના વિષયો પર મંથન કરવા બજરંગ દળની રાષ્ટ્રીય બેઠકનો પ્રારંભ... અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: બજરંગદળ દ્વારા યોજાયો ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ, ભારતને હિન્દુવાદી રાષ્ટ્ર ઘોષિત કરવા ઠરાવ કરાયો બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પઠાન ફિલ્મનો VHP-બજરંગ દળે કર્યો વિરોધ, આલ્ફા વન મોલમાં તોડફોડથી લોકોમાં ગભરાટ આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો. By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાના પ્રયાસે VHP અને બજરંગ દળ દ્વારા યોજાય "શૌર્ય યાત્રા" By Connect Gujarat 25 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : હિતેશને સમજાવ્યો હતો, પણ તેણે પરિવારની ન માની, અને સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો..! સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 07 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn