ભરૂચઅંકલેશ્વર: ગડખોલ પાટીયા નજીક આવેલ જાણીતી હોટલ રીવેરા ગ્રીનને બૌડા દ્વારા સીલ કરાય, બાંધકામ અંગેની પરવાનગી લેવામાં આવી ન હતી ગડખોલ પાટીયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બૌડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે. હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી By Connect Gujarat Desk 18 Jul 2025 15:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લીંકરોડ પર ગેરકાયદેસર રીતે હોટલ ઉભી કરાય, બૌડા દ્વારા સીલ મરાયું ભરૂચમાં પુનઃ બૌડા હરકતમાં આવ્યું છે અને અવેદ્ય સાથે મંજૂરી વગર ઉભા કરી દીધેલા બાંધકામો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે.અંકલેશ્વરમાં સિલિંગની કાર્યવાહી બાદ ભરૂચમાં પણ શનિવારે એક હોટલ સીલ કરાઈ By Connect Gujarat Desk 03 May 2025 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:બૌડામાંથી 8 કી.મી.ની બહારના ગામોને છૂટ આપવાની માંગ,કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું By Connect Gujarat Desk 09 Sep 2024 14:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દિવાલના બાંધકામ સામે BAUDAની કડક કાર્યવાહી... શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. By Connect Gujarat 02 Jan 2024 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સારંગપુરમાં મંજૂરી વગર ઊભું કરાયેલ 2 માળનું શોપિંગ સેન્ટર BAUDAએ સીલ કર્યું..! જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મંજૂરી વગર બંધાયેલા 2 માળમાં શોપિંગ સેન્ટરને બૌડાએ સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Dec 2023 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : લિન્ક રોડ પરના દબાણરૂપી ગોપાલ ટી સ્ટોલને BAUDA દ્વારા દૂર કરાયો... દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું. By Connect Gujarat 29 Apr 2023 20:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ? ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી હતી By Connect Gujarat 14 Feb 2022 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બૌડા કચેરીમાં અરજદારોની સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ અમલી ભરૂચ -અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ( બૌડા)માં અરજદારોની સુવિધા માટે ફેસલેસ સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 29 Jan 2022 08:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn