ધર્મ દર્શન અંકલેશ્વર: નવી દિવી ગામમાં આવેલ અંબાજી મંદિરના 5માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર: શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા શ્રી બાબા રામદેવ મિત્ર મંડળના ૧૮ વર્ષ પૂર્ણ થતા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક ગાયક કાન્તિલાલ રાજપુરોહિત સહીત વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : રહીશો દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી, રમત ગમત, ગરબા, ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા... ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ભરૂચ-ઝઘડીયાના કૃષ્ણપુરી ગામે આવતીકાલે કરાશે અંતિમ વિધિ... જામનગર ખાતે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ બારોટનું આજે સવારે 5 કલાકે દુ:ખદ નિધન થયું છે, By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બ્લોગ ગુજરાતનાં જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ધર્મ જગતમાં શોકનો માહોલ..... ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે. By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ બન્યું ગોલોકધામ, શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં કરાયો વધારો... ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે By Connect Gujarat 03 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગાંધી આશ્રમમાં ગુંજી ઉઠયું બાપુનું પ્રિય ભજન, નિર્વાણદિને યોજાઇ પ્રાર્થના સભા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિનના અવસરે સાબરમતીના ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : જંબુસરના ટંકારી ગામે નવયુવક મંડળ દ્વારા યોજાયું ઊભું ભજન, યુવાનો સહિત વૃદ્ધો ભજનના સથવારે ઝૂમી ઉઠ્યા By Connect Gujarat 20 Nov 2020 Share Twitter Share Whatsapp LinkedIn