ભરૂચ: ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, બિહાર ચૂંટણીમાં મળેલ વિજયની ખુશી વ્યક્ત કરાય
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા એક મહત્વની સંકલન બેઠક યોજાઇ
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે. રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષસ્થાને 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા