ભરૂચ ભરૂચ: મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન, સરકારની સિદ્ધિઓ વર્ણવાય મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું... By Connect Gujarat Desk 03 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે By Connect Gujarat Desk 25 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો… પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 24 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપમાં હોદ્દેદારોની નિમણુંકને લઈ વિવાદ યથાવત, મનસુખ વસાવાની નારાજગી બાદ કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા By Connect Gujarat Desk 10 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો,બિહાર સ્થાપના દિવસની ઉજવણી ! ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે,બિહાર સ્થાપના દિવસની કરાશે ઉજવણી ! ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.. By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : BAPS સ્વામિનારાયણ મંદિર-જંબુસર ખાતે ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલન યોજાયું... જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું By Connect Gujarat Desk 08 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મ દિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn