ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ કોંગ્રેસની મળેલ બેઠકમાં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ‘વોટ ચોર-ગાદી છોડ’ના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..
અંકલેશ્વરમાં માશારદાભવન ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 શહેર સંગઠનના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં કોંગ્રેસે જુના જોગીઓ પર જ ભરોસો રાખ્યો છે.સૌથી ચર્ચાસ્પદ વરણી હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખની છે
ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઘરણા પ્રદર્શન કરી વોટ ચોર, ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો...।
ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે