ભરૂચ: શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક યોજાય, આગામી કાર્યક્રમો અંગે કરાય ચર્ચા
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..
અંકલેશ્વરમાં માશારદાભવન ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 શહેર સંગઠનના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં કોંગ્રેસે જુના જોગીઓ પર જ ભરોસો રાખ્યો છે.સૌથી ચર્ચાસ્પદ વરણી હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખની છે
ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઘરણા પ્રદર્શન કરી વોટ ચોર, ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો...।
ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર-ગાદી છોડના સૂત્રો સાથે મસાલે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું