ભરૂચ: મીની વાવાઝોડાના કારણે 246 ફીડર પર વીજ પુરવઠો થયો હતો ઠપ્પ, DGVCLને 800 ફરિયાદ મળી
મીની વાવાઝોડાની પરિસ્થિતિએ જન જીવનને અસર પહોંચાડી હતી.ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટનાં આશરે 246 ફીડરો ખોરવાયા હતા