ભરૂચ : ચિંગસપુરા-ગોલવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગટરલાઇનની અધૂરી કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત..!
ગટરલાઇનની કામગીરી છેલ્લા 2 મહિનાથી અધૂરી રહી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારોમાં ગંભીર રીતે દુર્ગંધ, ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ