ભરૂચ: નગર સેવાસદનની કચેરીમાં વિજળી ડુલ થતા અંધારપટ, જનરેટર શોભાના ગાંઠીયા સમાન
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
ભરૂચ શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે ભરૂચ નગર પાલિકાએ અભિયાન હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે.
ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..
ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ફાયર ટેન્ડરનો ઉપયોગ સફાઈ માટે થતા વિવાદ સર્જાયો
નગર સેવાસદને સાફ-સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું.ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા..
રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો