ભરૂચ: ન.પા.એ કર્યું બુદ્ધિનું પ્રદર્શન? ધગધગતી ગરમીમાં રોડ પર ડામર પાઠર્યો !
બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા
બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા
નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે
ગટરલાઇનની કામગીરી છેલ્લા 2 મહિનાથી અધૂરી રહી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારોમાં ગંભીર રીતે દુર્ગંધ, ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવાસદનને રૂ.3 કરોડના ખર્ચે 7 વાહનો આપવામાં આવ્યા છે.
ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઉભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.
ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.